Friends circle
I am new video creator & photographer
14/10/2025
આપ' નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામે મોટી ઘોષણા કરી છે કે તેઓ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં આગામી ૧૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસશે.
તેમણે માગણી કરી છે કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થઈ રહેલો અન્યાય તાત્કાલિક બંધ કરવામાં આવે, અને ખેડૂતો પર નોંધાયેલી FIR તેમજ તેમને પરેશાન કરવાની કાર્યવાહી અટકાવીને તેમને મુક્ત (રિહા) કરવામાં આવે.
28/09/2025
Want your business to be the top-listed Media Company in Area?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Radhanpur Road
Area