ADAGNews.com

ADAGNews.com

Share

ગુજરાતના ખૂણે ખૂણાથી સચોટ અને ઝડપી સમાચાર પીરસતું ડિજિટલ પ્લેટફોર્મ અને વેબ પોર્ટલ હરહમેશ પ્રજાહિતમાં

@ADAGNews શા માટે ખુલા મંચ પરથી પોતાની જાતે પટ્ટા માર્યા ? 07/01/2025

ખુલ્લા મંચ પરથી માફી માંગી અને પોતાની જાતે જાહેર માં પટ્ટા માર્યા

@ADAGNews શા માટે ખુલા મંચ પરથી પોતાની જાતે પટ્ટા માર્યા ? For advertising inquires contact us on +91 8490099446 ...

31/12/2024

ખૂબ સરસ અને પ્રશંસા પાત્ર નિર્ણય.

પણ નિયમો નું ઉલંઘન ન થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી અને ખાસ તો આવા નિયમો નેશનલ લેવલે લેવાવા જોઈએ એવું મારું અંગત માનવું છે

સરકારના સ્વચ્છતા અભિયાનનું સૂરસૂરિયું…!! 21/03/2023

જનતા માટે ખૂલ્લા મુકાયેલા જાહેર શૌચાલયની સફાઇ - માવજત જરૂરી. ANN બનાસકાંઠા તા.21-03-2023: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સરકાર દ્વારા જાહેરમાં જ્યાં વધુ પડતા લોકોની આવન-જાવન રહેતી હોય તેવા જાહેર સ્થળ, માર્કેટ તેમજ શૌચાલય માટે પૂરતીજગ્યા નથી તેવી ગ્રામ પંચાયતમાં વસતા કુટુંબો માટે ગ્રામ પંચાયતોમાં સામુહિક શૌચાલયોની વ્યવસ્થા તેમજ પ્રધાનમંત્રી શૌચાલય સહાય યોજના 2022 હેઠળ રાષ્ટ્રીય સ્તરે શૌચાલય સહાય યોજના શરૂ કરવામાં આવી છે....

સરકારના સ્વચ્છતા અભિયાનનું સૂરસૂરિયું…!! જનતા માટે ખૂલ્લા મુકાયેલા જાહેર શૌચાલયની સફાઇ – માવજત જરૂરી. ANN બનાસકાંઠા તા.21-03-2023: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગ....

ઓખા મરીન પોલીસનો અનેરો જીવદયા પ્રેમ 16/03/2023

ઓખા પાસેનાં સમીયાણી ટાપુ ઉપર ફસાયેલા રોઝડાનું રેસ્કયુ કરીને કુદરતના ખોળે મુકત કરાયું. ઓખા મરીન પોલીસ પોતાની અનેરી ફરજ માટે જાણીતી છે. બે દિવસ પહેલા બોડૅની પરિક્ષાનાં વિદ્યાથીઁઓ માટે બોટની વ્યવસ્થા કરેલ તો આજે જીવદયાનો કિસ્સો સામે આવ્યો.ઓખા પાસે સમીયાણી ટાપુ આવેલ છે. આ ટાપુ ઉપર લાઈટ હાઉસનાં સ્ટાફને એક રોઝડું (નીલગાય) નજરે ચડતા આશ્ચયૅ સજૉયું ! કારણ કે આ ટાપુ ચારેકોર સમુદ્રી પાણીથી ઘેરાયેલ હોય, કોઈ પશુ-પ્રાણી અહિં ન જ હોય !...

ઓખા મરીન પોલીસનો અનેરો જીવદયા પ્રેમ ઓખા પાસેનાં સમીયાણી ટાપુ ઉપર ફસાયેલા રોઝડાનું રેસ્કયુ કરીને કુદરતના ખોળે મુકત કરાયું. ઓખા મરીન પોલીસ પોતાની અનેર...

ચેક રિટર્ન મામલે ૬ માસની સજા પામેલ ભાગેડુને ઝડપી પડતી પોલીસ 10/03/2023

નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ANN જામનગર તા. ૧૦,માર્ચ જામનગર બેન્કિંગ ક્ષેત્રે સહુલિયત માટે બેંકો વિવિધ પ્રકારે ટ્રાન્જેક્શન ની સુવિધા આપતી હોય છે. જેમ કે રોકડની લેવડ દેવડ, ડિમાન્ડ ડ્રાફટ પોસ્ટ ડેટેડ ચેક, ઇસીસ, ઓનલાઇન ટ્રાનજેક્શન, એટીએમ, ક્રેડિટકાર્ડ જેવી સહુલિયત બેંકો પોતાના ગ્રાહકોને આપે છે, જેમાં અમુક ટ્રાન્જેક્શન માટે બેંકમાં પહેલાથી ફંડ રાખવું જરૂરી છે....

ચેક રિટર્ન મામલે ૬ માસની સજા પામેલ ભાગેડુને ઝડપી પડતી પોલીસ નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ANN જામનગર તા. ૧૦,માર્ચ જામનગર બેન....

વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુળેટી ઉજવતા ધારાસભ્ય 08/03/2023

૭૯ જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ભાજપ શહેર પ્રમુખએ વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી, ANN જામનગર તા 8, માર્ચ જામનગર ૭૯- વિધાનસભા વિસ્તારના ચુંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધારાસભ્ય પદભાર સંભાળ્યા બાદની પહેલી ધુળેટીના પર્વે જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરી, અટલુજ નહીં દિવ્યેશભાઈ પોતાના પરિવાર અને મિત્ર વર્તુળને બદલે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી કરી હતી....

વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુળેટી ઉજવતા ધારાસભ્ય ૭૯ જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ભાજપ શહેર પ્રમુખએ વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુ.....

Want your business to be the top-listed Media Company in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Jamnagar
361001