Chirag Ranpariya

Chirag Ranpariya

Share

''મા-બાપે આપેલો સાચો વારસો
પૈસો નહીં પણ
પ્રમાણિકતા અને પવિત્રતા છે''

21/10/2024

વ્હાલા ખેડૂતભાઈઓ

આપણા ખરાબ સમય માં આપણા એક પણ નેતા કે સાંસદ અત્યારે ખેડૂત પર આવેલ આફત માટે રજુઆત કરેલ નથી કે આપણા વિસ્તાર નું મુલાકાત લીધેલ નથી....

અત્યારે એક પણ ધારાસભ્યં કે સાંસદ ખેડૂતો ના વિસ્તાર માં એક મુલાકાત કે મિટિંગ કરેલ નથી....આજે ખેડૂતો નો સમય ખરાબ છે પણ આ સમય માં કોઈ પણ નેતા મદદ કરવા આવેલ નથી તો આપડે આજ નેતાઓ ને હાર તોરા કરી ને ઉંચા ઉંચા સ્ટેજ પર બેસાડીયે છીએ ....

ખેડૂતો ભાઈઓ ને મદદ ની જરૂર છે ત્યારે આપણા એરિયા ના નેતાઓ ગાયબ છે જેનો એક જ મતલબ કે ખેડૂત ની જરૂર નેતા નથી પણ નેતા પણ ખેડૂત વિરોધી છે....

કોઈ નો સમય ખરાબ હોઈ શકે પણ નસીબ નહિ....એક વાર ખેડૂતો નો નિહાપો લાગશે ત્યારે બધા ઘર ભેગા થઇ જાશે

લી.
જાગૃત ખેડૂત

Want your public figure to be the top-listed Public Figure in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Junagadh
362030